હારીજ હોમગાર્ડ સભ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત ને લઈને પાટણજિલ્લા કમાન્ડર સંજયભાઈ ઠાકોર ના માર્ગદર્શન હેઠળ જશોમાંવ ગામે બાબા રામદેવ પીર ની મંદિરની જગ્યા પર બાબા રામદેવપીર શ્રદ્ધાળુઓના દરેક કામ પુરા કરી તેમની મનોકામના પૂરી કરનાર દરેક શ્રદ્ધાળુની આશા અને આસ્થા નું પ્રતીક એવા જશોમાંવ ગામે બાબા રામદેવ પીર ની જગ્યા ઉપર હારીજ યુનિટના સભ્યો સાફ સફાઈ કરી જેમાં હોમગાર્ડ ઇન્ચાર્જ એનસીઓ હાજર રહ્યા. રિપોર્ટર મનુભાઈ પરમાર